Organizer : Shree P.N. Pandya College Lunawada & Team Sanskrit_lovers GMD
Free Online Quiz Competition Srimad Bhagavad Gita with Certificate
About the Quiz Competition
- Free Registration
- All are Invited to attend the Online quiz.
- Open to all participants.
- Certification will be issue within 2minutes
Apply Link
ક્વિઝ સંયોજક
-Kamliben Damor
100% Correct Answers Here
1.धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः |
मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय||
આ શ્લોક કયા અધ્યાયમાં આવે છે?
*
10/10
1
8
5
3
2. શ્રીમદ્દ ભગવદ્દગીતામાં કુલ કેટલા શ્લોક છે?
*
10/10
700
1000
550
1800
3. અર્જુનના શંખનું નામ શું છે?
*
10/10
દેવદત્ત
સુઘોષ
પાંચજન્ય
અનંતવિજય
4. શ્રીમદ્દ ભગવદ્દગીતાના કયા અધ્યાયમાં ભગવાને પોતાની
વિભુતિઓનું વર્ણન કરેલ છે?
*
10/10
પુરુષોત્તમ યોગ
ભક્તિયોગ
ગુણત્રયવિભાગયોગ
વિભૂતિયોગ
5.કયો એક માત્ર ધર્મગ્રંથ છે કે જેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે?
*
10/10
શ્રીમદ્દ ભગવદ્દગીતા
રામાયણ
કુરાન
બાઇબલ
6. શ્રીમદ્દ ભગવદ્દગીતા મહાભારતના કયા પર્વમાં આવે છે?
*
10/10
દ્રોણપર્વ
અરયણ્કપર્વ
ભીષ્મપર્વ
શાંતિપર્વ
7. ગીતા જયંતિ ક્યારે ઉજવવામાં આવે છે?
*
10/10
માગશર સુદ પૂનમ
દર વર્ષે 25 ડિસેમ્બર
માગશર વદ અગિયારસ
માગશર સુદ અગિયારસ
8. શ્રીમદ્દ ભગવદ્દગીતામાં કુલ કેટલા અધ્યાય છે?
*
10/10
8
18
5
25
9.ભગવાન શ્રીકૃષ્ણના શંખનું નામ જણાવો.
*
10/10
ત્રિભુવન
પાંચજન્ય
ત્રિલોક
સુઘોષ
10.
जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि।
આ શ્લોક કયા અધ્યાયમાં આવે છે?
*
10/10
1
5
2
3